ભરૂચ: જંબુસરના ગાયત્રીનગરમાં ગટરના દૂષિત પાણીના કારણે સ્થાનિકો હેરાન પરેશાન
ભરૂચના જંબુસર નગર પાલિકાના વોર્ડ નંબર એક ગાયત્રીનગરમાં ગટરો ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
ભરૂચના જંબુસર નગર પાલિકાના વોર્ડ નંબર એક ગાયત્રીનગરમાં ગટરો ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ નજીક આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા નારાયણ ચૌધરી કરિયાણા દુકાન ચલાવે છે.