અંકલેશ્વર: ભરૂચ પ્રીમિયમ લીગ સિઝન-3નો ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પ્રારંભ
અંકલેશ્વરના ઉમરવાડા ગામ સ્થિત બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ ક્રિકેટ લિગ સિઝન-3નું શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વરના ઉમરવાડા ગામ સ્થિત બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ ક્રિકેટ લિગ સિઝન-3નું શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આગામી અષાઢી બીજ તા. 1 જુલાઈ ૨૦૨૨ના રોજ ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની ૩૭મી રથયાત્રા શહેરના રાજમાર્ગો પર નિકળનારી…