દાહોદ:મંદિરે દર્શન કરી પરત ફરી રહેલ મોપેડ સવાર દંપત્તિનું કારની અડફેટે મોત,પોલીસે તપાસ શરૂ કરી
દંપતીને પુંસરી ગામ નજીક અકસ્માત નડ્યો હતો જેમાં દંપત્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું
દંપતીને પુંસરી ગામ નજીક અકસ્માત નડ્યો હતો જેમાં દંપત્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું
પલસાણા નજીક ટેન્કરના ચાલકે એક કારને 500 મીટર ઢસડી હોવાનો વીડિઓ વાયરલ થયો હતો. તો બીજી તરફ, માંગરોળના…
નર્મદા જીલ્લાના રામાનંદ આશ્રમના સાધુ-સંતોની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં 3 સાધુના મોત નિપજ્યાં છે
જંબુસરથી પાદરા જવાના રોડ પર અણખી ગામ પાસે બાઇકને હાઇવાએ ટકકર મારી હતી.