ભરૂચ : ચાદર સાહિબ ગુરુદ્વારામાં ગુરુ નાનક જયંતિની ભવ્ય ઉજવણી,શીખ સમુદાયે ગુરુવાણીના પાઠના આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો
ભરૂચ નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહિબ ઐતિહાસિક ગુરુદ્વારા ખાતે શીખ સમુદાય દ્વારા ગુરુ નાનક દેવજીના જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક…
ભરૂચ નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહિબ ઐતિહાસિક ગુરુદ્વારા ખાતે શીખ સમુદાય દ્વારા ગુરુ નાનક દેવજીના જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક…
ગુરુ નાનકજીને શીખ ધર્મના સ્થાપક અને શીખોના પ્રથમ ગુરુ માનવામાં આવે છે. તેમનો જન્મ કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે…
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા શીખ સમુદાયે આજે દેવ દિવાળીના દિવસે ગુરુનાનક જયંતિની ભવ્ય ઉજવણી કરી હતી.
આજે સમગ્ર વિશ્વમાં ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમના જેવા સંપૂર્ણ ગુરુઓ સૃષ્ટિની…
દેશભરમાં વસતા શીખ સમુદાય દ્વારા શુક્રવારના રોજ દેવ દિવાળીના દિવસે ગુરુનાનક જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે,…