અંકલેશ્વર: નૌગામા ગામના રોકડીયા હનુમાન મંદિરે નર્મદા પરિક્રમાવાસીઓ માટે હોલનું કરાશે નિર્માણ,રૂ.33 લાખનો કરાશે ખર્ચ
અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામે આવેલ રોકડીયા હનુમાન મંદિરે નર્મદા પરિક્રમાવાસીઓ માટે નિર્માણ પામનરા હોલની કામગીરીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના…
