અમદાવાદ : જમાલપુરમાં મુસ્લિમ બિરાદરોએ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી
અમદાવાદના જમાલપુરમાં મુસ્લિમ બિરાદરોએ 71 કિલો કેક કાપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી.
અમદાવાદના જમાલપુરમાં મુસ્લિમ બિરાદરોએ 71 કિલો કેક કાપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 17મી સપ્ટેમ્બરના રોજ 71મો જન્મદિવસ છે.
PM મોદીના જન્મદિવસની કરાશે અનોખી રીતે ઉજવણી, 71મા જન્મદિવસ નિમિત્તે 71 ફૂટ ઊંચું સ્ટેચ્યુ બનાવાશે.