ભરૂચ: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિન્દૂ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું આયોજન, 108 કાવડયાત્રી જોડાયા
ભરૂચના આલી વિસ્તારમાં આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી હિંદુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…
ભરૂચના આલી વિસ્તારમાં આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી હિંદુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…
હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જોગર્સ પાર્કનું સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવા …
સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે હિન્દૂ મહાસભા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો…
ભરૂચ જિલ્લા હિન્દૂ ધર્મ સેનાના દીક્ષાંત સમારોહનું સાધુ સંતોના સાંનિધ્યમાં ચાવજ ગામ ખાતે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં…
ભરૂચ જિલ્લાના હિન્દુ ધર્મ સેના અને સમાજની બેઠક સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં યોજાય હતી