Connect Gujarat

You Searched For "Home Minister"

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં 18 શરણાર્થીઓને આપી ભારતીય નાગરિકતા

17 March 2024 4:23 AM GMT
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ કલેકટર કચેરી ખાતે 18 અરજદારોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું છે. મહત્વનું છે વર્ષ 2001 થી 2024 સુધી કુલ...

ડાંગ : ગિરિમથક સાપુતારામાં નવનિર્મિત પોલીસ આવાસોનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

20 Jan 2024 12:23 PM GMT
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત પોલીસ આવાસોનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ: પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીના સ્નેહમિલન કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત

24 Dec 2023 9:26 AM GMT
GMDC ગ્રાઉન્ડ ખાતે અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.

નવસારી : રાજ્યકક્ષાના નવરાત્રી મહોત્સવનું આયોજન યાત્રાધામ ઉનાઈ ખાતે કરવા ગૃહમંત્રીને રજૂઆત કરાય...

7 Oct 2023 7:23 AM GMT
આગામી તા. 15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે

સુરત : ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 40 નવી ST બસોનું લોકાર્પણ, મુસાફરોની સુવિધામાં થયો વધારો...

31 Aug 2023 8:21 AM GMT
સરથાણા વિસ્તારમાંથી આજે વધુ 40 નવી એસટી બસોનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં સૌપ્રથમ વખત સુરતની લાજપોર જેલના બંદીવાનોએ બનાવ્યા પેન્ટિંગ, ગૃહમંત્રીના હસ્તે ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન

19 Aug 2023 9:32 AM GMT
ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતની લાજપોર જેલના બંદીવાનો દ્વારા પેન્ટિંગ બનાવવામાં આવ્યા છે, ત્યારે અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ કોલેજ ખાતે આ પેન્ટિંગ...

સુરત: તિરંગા યાત્રામાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ જોડાયા

14 Aug 2023 8:23 AM GMT
મહાનગર પાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત...

ભાવનગર: તળાજા પંથકમાં પવનચક્કી કંપની વિરુદ્ધ ખેડૂતો દ્વારા ગૃહમંત્રી સુધી કરવામાં આવી રજુઆત,જુઓ શું છે કારણ

9 Aug 2023 6:29 AM GMT
બોરડા નજીક પવનચક્કી કંપનીઓ દ્વારા ખેડુતોની પરવાનગી વગર પવનચક્કીઓ નાખવામાં આવી ર્હઈ હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

ગીર સોમનાથ : રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા...

8 Aug 2023 3:00 PM GMT
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ સોમનાથ મહાદેવના દર્શને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ ચૈતન્ય શંભુ મહારાજ સોમનાથ પધાર્યા હતા. મહાનુભવોએ...

વડોદરા: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘરે ઘરે ફરી મોદી સરકારની સિધ્ધીઓ લોકોને જણાવી,જુઓ વિડીયો

28 Jun 2023 7:07 AM GMT
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 9વર્ષ પૂર્ણ થતાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરના દેવનગર ખાતે જનસંપર્ક અભિયાનમાં ઉપસ્થિત રહ્યા...

મણિપુર હિંસા : ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક શરૂ..!

24 Jun 2023 10:33 AM GMT
મણિપુરની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે.

જામનગર: મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતિની ઉજવણી,ગૃહ પ્રધાન અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

23 May 2023 8:14 AM GMT
જામનગરમાં મહારાણા પ્રતાપની 484 મી જન્મજયંતિ અને જામનગરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ પર અનેકવિધ કાર્યક્રમો...