🔴 Breaking
કોલકાતા એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી! લેસર લાઇટથી પાયલટની આંખો અંજાઈ, 159 મુસાફરોના જીવ બચાવ્યાભરૂચ: પાલેજમાં ટ્યુશન કલાસના શિક્ષકે ધોરણ 8ની વિદ્યાર્થીનીની કરી છેડતી, પોક્સો અંતર્ગત ગુનો નોંધાયોજામનગરનું ‘ગૌરવ’ : માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશનમાં નચિકેતા ગુપ્તા બન્યા ગોલ્ડન ચેમ્પિયન…ભરૂચ: સુરતના 114 કાવડયાત્રીઓ પાવન સલીલા માં નર્મદાનું જળ ભરી રવાના, મહાદેવ પર કરશે જળાભિષેકડાંગ : ‘વનબંધુ કલ્યાણ યોજના’ થકી અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગાર ક્ષેત્રે આવ્યું સકારાત્મક પરિવર્તન…ભારતમાં UPI યુઝર્સોને મોટી રાહત, હવે પેમેન્ટ પર કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે નહીં… અંકલેશ્વર: જળ જંગલ અને પ્રકૃતિના હિમાયતી આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલી નિકળીભરૂચ: ધોળીકુઈ બજારમાં આંકડાનો જુગાર રમતા તબીબ સહિત 3 આરોપીઓની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડકોલકાતા એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી! લેસર લાઇટથી પાયલટની આંખો અંજાઈ, 159 મુસાફરોના જીવ બચાવ્યાભરૂચ: પાલેજમાં ટ્યુશન કલાસના શિક્ષકે ધોરણ 8ની વિદ્યાર્થીનીની કરી છેડતી, પોક્સો અંતર્ગત ગુનો નોંધાયોજામનગરનું ‘ગૌરવ’ : માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશનમાં નચિકેતા ગુપ્તા બન્યા ગોલ્ડન ચેમ્પિયન…ભરૂચ: સુરતના 114 કાવડયાત્રીઓ પાવન સલીલા માં નર્મદાનું જળ ભરી રવાના, મહાદેવ પર કરશે જળાભિષેકડાંગ : ‘વનબંધુ કલ્યાણ યોજના’ થકી અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગાર ક્ષેત્રે આવ્યું સકારાત્મક પરિવર્તન…ભારતમાં UPI યુઝર્સોને મોટી રાહત, હવે પેમેન્ટ પર કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે નહીં… અંકલેશ્વર: જળ જંગલ અને પ્રકૃતિના હિમાયતી આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલી નિકળીભરૂચ: ધોળીકુઈ બજારમાં આંકડાનો જુગાર રમતા તબીબ સહિત 3 આરોપીઓની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ

Tag: <span>inspected</span>

વડોદરા: રણછોડરાય મંદિરની વિવાદીત તોપનું કોર્ટે ધડાકો કરી નિરીક્ષણ કર્યું ,46 ફૂટ દૂર અવાજ સંભળાયો

Jan 28, 2024 1 min read

રણછોડરાયજી મંદિરમાં તુલસી વિવાહ પૂર્વે ભગવાનને સલામી આપવા તોપ ફોડવાની પરંપરા 28 વર્ષથી કાયદાની ગૂંચવણમાં ફસાયેલી છે.

અમરેલી : બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે દરિયાકાંઠા વિસ્તારોમાં કરી સમિક્ષા…

Jun 12, 2023 1 min read

દરિયા કાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર પીપાવાવ પોર્ટ કિનારે સમીક્ષા કરવા પહોંચ્યા…

સુરત: ઉધના રેલ્વે સ્ટેશનની કેન્દ્રિય રેલ્વે મંત્રી દર્શના જરદોશે મુલાકાત લીધી,કામગીરીનું કર્યું નિરીક્ષણ

Jun 1, 2023 1 min read

સુરતના ઉધના રેલ્વે સ્ટેશનની કેન્દ્રિય રેલ્વે મંત્રી દર્શના જરદોશે મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતું

ભરૂચ: MLA ડી.કે.સ્વામીએ જંબુસરના ડોલીયા દેણવા બ્રિજની કામગીરીનું કર્યું નિરિક્ષણ, જુઓ શું આપી સૂચના

May 22, 2023 1 min read

જંબુસર ડોલીયા દેણવા બ્રિજનું કામ મંદગતિએ ચાલતુ હોવાની ફરિયાદ બાદ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ કામગીરીનું નિરિક્ષણ કરી કામ વહેલી…

વડોદરા જિલ્લામાં 81 અમૃત સરોવરનું થઈ રહ્યું છે નિર્માણ, ઉચ્ચ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ…

Mar 12, 2023 1 min read

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર નિર્માણ કરવાનું આહવાન…

ભાવનગર: PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તડામાર તૈયારી, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી તૈયારીઓનું કર્યું નિરિક્ષણ

Sep 26, 2022 1 min read

આગામી તા.૨૯ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે કરોડો રૂ.ના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે આવી…

જામનગર : સીએમ ભુપેન્દ્ર પટેલે પશુધન માટેની સુવિધાઓ અને રસીકરણ કેન્દ્રના શેડ્સનું કર્યું નિરીક્ષણ

Aug 6, 2022 1 min read

લમ્પી વાયરસના વધતા સંક્રમણ સામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગર લમ્પી રોગગ્રસ્ત પશુઓના આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી

સુરત : ‘તિરંગા પદયાત્રા’ બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે કરંજ ગામે વડોદરા – મુંબઈ એકસપ્રેસવેના નિર્માણનું તલસ્પર્શી નિરિક્ષણ કર્યું

Aug 4, 2022 1 min read

આજરોજ મુખ્યમંત્રી ભૂપેદ્ન્ર પટેલ સુરતની મુલાકાતે છે ત્યારે તેઓએ બે કિલોમીટરની 'તિરંગા પદયાત્રા'ને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યા…

CM ભૂપેન્દ્ર પટેલ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત કચ્છની મુલાકાતે, રસીકરણની કામગીરીનું કર્યું નિરીક્ષણ

Aug 2, 2022 1 min read

રાજ્યમાં લમ્પી વાયરસના પ્રકોપને જોતાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે સૌથી વધુ અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી.

વલસાડ : વરસાદના વિરામ બાદ શરૂ કરાયેલ રોડ મરામત કામગીરીનું રાજ્યમંત્રી કનુ દેસાઇએ નિરક્ષણ કર્યું

Jul 17, 2022 1 min read

વાપી નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા વાપીથી નાશિક રોડ અને વાપીથી સેલવાસ રોડ ભારે વરસાદના કારણે ખરાબ થઇ જવા…