ભરૂચ: આશ્રય સોસા.નજીકના જગન્નાથ મંદિરેથી 21મી રથયાત્રા નિકળી,માનવ મહેરામણ ઉમટ્યુ
ભરૂચની આશ્રય સોસાયટી નજીક આવેલ શ્રી જગન્નાથ મંદિર ખાતેથી આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતું…
ભરૂચની આશ્રય સોસાયટી નજીક આવેલ શ્રી જગન્નાથ મંદિર ખાતેથી આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતું…
અંકલેશ્વરમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે…
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ દરેક મૃતક ભક્તના પરિવારને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. :…
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ રવિવારે પુરીમાં એક મંદિર પાસે થયેલી ભાગદોડ માટે માફી માંગી. સીએમ માઝીએ ભગવાન…
અમદાવાદમાં અષાઢી બીજ નિમિત્તે 148મી રથયાત્રા યોજાઈ રહી છે.'જય રણછોડ, માખણચોર'ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી…
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજરોજ અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં…
અંકલેશ્વર શહેરની હરિદર્શન સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી.પહિંદવિધિ થયા બાદ ભગવાન…
ભરૂચ શહેર જિલ્લામાં આગામી દિવસોમાં આવતા મુસ્લિમ સમુદાયનો બકરી ઈદ અને રથયાત્રાનો તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ…
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવના મૃત સંઘ ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથજીની 5મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.…
ભરૂચ શહેર તથા જિલ્લામાં અષાઢી બીજના રોજ યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને જિલ્લા પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે. ગુજરાત, સમાચાર,…