પાટણ : શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં ભારત વિકાસ પરિષદ-રાધનપુરનો સ્નેહમિલન સમારોહ યોજાયો
કિર્તીસિંહ વાઘેલાનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા આ કાર્યક્રમમાં મનોરંજન પીરસવામાં આવ્યું હતું.
કિર્તીસિંહ વાઘેલાનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા આ કાર્યક્રમમાં મનોરંજન પીરસવામાં આવ્યું હતું.