અરવલ્લી : માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને નડ્યો અકસ્માત, 6 લોકોના મોત
અરવલ્લી જિલ્લામાં માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે. એક ઇનોવા ચાલકે પદયાત્રીઓને કચડ્યા છે
અરવલ્લી જિલ્લામાં માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે. એક ઇનોવા ચાલકે પદયાત્રીઓને કચડ્યા છે