ભરૂચ: K.J.ચોકસી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલ દ્વારા આઝાદીના અમૃતકાળની અનોખી ઉજવણી,ચિત્રકળાના માધ્યમથી આકર્ષક બૂકમાર્ક બનાવ્યા
આઝાદીના અમૃત મહોત્સવની ઠેર ઠેર ઉજવણી K.J.ચોકસી પબ્લિક લાયબ્રેરી દ્વારા ઉજવણી કરાય ગ્રંથપાલ દ્વારા આકર્ષક બૂકમાર્ક તૈયાર કરાયા…
