મુલાયમ સિંહ યાદવને બચ્ચન પરિવાર ભૂલી શકશે નહીં, આજે પણ ખાસ છે મિત્રતાની વાતો
સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું લાંબી માંદગી બાદ સોમવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું હતું.
સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું લાંબી માંદગી બાદ સોમવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું હતું.
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે નિધન થયું.મુલાયમ સિંહે સોમવારે સવારે 8:15 કલાકે અંતિમ…