અંકલેશ્વર: નકલી માર્કશીટ કૌભાંડમાં આરોપીઓના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
જી.આઈ.ડી.સી.વિસ્તારમાંથી નકલી માર્કશીટ કૌભાંડમાં ઝડપાયેલ બંને આરોપીના પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.
જી.આઈ.ડી.સી.વિસ્તારમાંથી નકલી માર્કશીટ કૌભાંડમાં ઝડપાયેલ બંને આરોપીના પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.
નર્મદા નદીમાં આવેલા ધોડાપૂરએ વિનાશ સર્જ્યો છે. નર્મદા નદીમાં આવેલા પુરના કારણે અંકલેશ્વરમાં ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે.