ભરૂચ : જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની ઉપસ્થિતિમાં નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે યોજાયું ટ્રાફિક જાગૃતિ અભિયાન “કવચ”
ભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ટ્રાફિક જાગૃતિ અભિયાન “કવચ” કાર્યક્રમનો શુભારંભ કરાયો હતી
ભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ટ્રાફિક જાગૃતિ અભિયાન “કવચ” કાર્યક્રમનો શુભારંભ કરાયો હતી
વિદ્યાર્થીઓને કારકીર્દી અંગે માર્ગદર્શન મળે તે માટે સૌપ્રથમવાર સુગ્રથિત માર્ગદર્શક સેમીનારના આયોજન કરવામાં આવ્યા છે.
વાર્તાકથન અને ફેન્સી ડ્રેસ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધાઓમાં 31 વિદ્યાર્થીઓએ પોતાની અભિવ્યક્તિઓનો ઓજસ પાથર્યા હતાં.