મહીસાગર : વિરપુરનો પ્રજાપતિ પરિવાર બનાવે છે માટીનો “ગરબો”, નવરાત્રીમાં કરાય છે સ્થાપન
મહીસાગર જિલ્લાના વિરપુર ગામના પ્રજાપતિ પરિવારે માટીનો ગરબો બનાવવાની કળાને હજી જીવંત રાખી છે.....
મહીસાગર જિલ્લાના વિરપુર ગામના પ્રજાપતિ પરિવારે માટીનો ગરબો બનાવવાની કળાને હજી જીવંત રાખી છે.....
કોરોનાની કડવી યાદોને ભુલી અમદાવાદવાસીઓ ફરીથી તહેવારોની ઉજવણીમાં મશગુલ બની ગયાં છે. આદ્ય શકિતની આરાધનાના પર્વ નવરાત્રીની પ્રથમ…
નર્મદા જિલ્લાના રાજપીપળાના શહેરમાં માઁ અંબાના ચોકમાં નોરતના પ્રથમ દિવસે શેરી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ…
આજથી નવરાત્રિનો પ્રારંભ થતા સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા જ્યારે મહેસાણા જિલ્લામાં આવેલું બહુચરાજી શક્તિપીઠ ખાતે માઈભક્તો ઉમટી પડ્યા.
અમદાવાદમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે અમદાવાદમાં પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર…
અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગરબાના સ્થળે જ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત રહેશે અને રોમિયોગીરી કરતા લોકોને પાઠ…
અમદાવાદ વાસીઓમાં નવરાત્રીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ચણિયાચોળી બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી…
નવલા નોરતના પ્રથમ દિવસે મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત ઉમિયાધામ ખાતે માઁ ઉમિયાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતું.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના શક્તિપીઠ ઊંચા કોટડા સ્થિત ચામુંડા માઁનું ભવ્ય મંદિર આવેલું છે. માનવામાં આવે છે કે,…
માં શૈલપુત્રી શારદીય નવરાત્રી, આદિ શક્તિ માં દુર્ગાની આરાધના, આજથી, 07 ઓક્ટોબરથી શરૂ થઈ છે. શારદીય નવરાત્રીનું વ્રત…