અંકલેશ્વર: નોબારીયા શાળા ખાતે ત્રણ શાળાઓનો શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો
રાજ્યમાં આજથી ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવનો મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો છે
રાજ્યમાં આજથી ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવનો મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો છે