રેલ્વે મુસાફરો માટે રાહતના સમાચાર, હવે સામાન્ય રીતે દોડશે તમામ સ્પેશિયલ ટ્રેન : રેલ્વે મંત્રાલય
કોરોના મહામારી દરમ્યાન રેલ્વે મંત્રાલય દ્વારા ઘણા રૂટની ટ્રેનોને દોડતી બંધ કરવામાં આવી હતી.
કોરોના મહામારી દરમ્યાન રેલ્વે મંત્રાલય દ્વારા ઘણા રૂટની ટ્રેનોને દોડતી બંધ કરવામાં આવી હતી.