સુરત : પીએમ મોદીના આશીર્વાદ ફળ્યા,દિવ્યાંગ ચિત્રકારનું ભાજપ દ્વારા સન્માન કરીને આર્થિક સહાય અર્પણ કરાઈ
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન એક દિવ્યાંગ ચિત્રકારે ભવ્ય અયોધ્યા પર પીએમની તસવીર બનાવી હતી,અને પીએમ મોદીએ…
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન એક દિવ્યાંગ ચિત્રકારે ભવ્ય અયોધ્યા પર પીએમની તસવીર બનાવી હતી,અને પીએમ મોદીએ…
PM મોદીએ દિયાની કલાસુઝ અને કુશળતાને યાદ રાખીને પહેલી નવેમ્બર, ૨૦૨૪ના રોજ દિયાના ઘર ના સરનામે સિંહની રાષ્ટ્રમુદ્રાથી…
વડોદરાના કોફી આર્ટિસ્ટે ન્યુઝીલેન્ડમાં પ્રથમ વખત પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું,અને વિવિધ આકર્ષક કોફી પેઈન્ટિંગ્સના એક્ઝિબિશન ને નિહાળી…
8મા વૈયક્તિક ચિત્ર પ્રદર્શન તથા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામના ચિત્રકારે હર ઘર તિરંગા અભિયાનની અનોખી રીતે ઉજવણી કરી બતાવી છે.
ભરૂચના નરેન સોનારે પણ આ સંયુક્ત ઈવેન્ટમાં ભાગ લીધી હતો. તેવામાં નરેન સોનારની કલાકૃતિ આ સ્પર્ધામાં પસંદગી પામતા…
વડોદરા શહેરની પરમહંસ આર્ટ્સના ચિત્રકાર કિશન શાહ ઇશ્વરમાં અગાધ આસ્થા ધરાવે છે. તેમના ચિત્રોમાં પણ તેઓએ ભગવાન મહાદેવ,…