શાણા, સોજજા અને પરફેકટ જેન્ટલમેન એવા પારસીઓનું આજે નુતન વર્ષ
નવસારી અને વલસાડમાં છે પારસીઓની વસતી, ઇરાનથી આવી ભારતમાં સ્થાયી થયા છે પારસીઓ.
નવસારી અને વલસાડમાં છે પારસીઓની વસતી, ઇરાનથી આવી ભારતમાં સ્થાયી થયા છે પારસીઓ.
નવસારી 110 વર્ષ જુની પારસીઓની પરંપરા ઘી-ખીચડી ઇતિહાસમાં બીજી વખત બંધ રહેતા પારસી સમાજમાં દુઃખ જોવા મળી રહ્યું…