સાબરકાંઠા: હિંમતનગરના વક્તાપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
હિંમતનગરના વક્તાપુર ખાતે જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો
હિંમતનગરના વક્તાપુર ખાતે જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત જિલ્લાના વિવિધ મતદાન…
BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોઘ્યાથી આવેલા પુજીત અક્ષત કળશ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ દ્વારા “નઈ સોચ નઈ પ્રગતિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના પ્રોલાઈફ ગૃપ ઓફ કંપનીઝમાં પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે લક્ષ્મી પૂજા,શારદા પૂજન અને મહાલક્ષ્મી માતાની આરાધના કરવામાં આવી…
ભરૂચ નગરપાલિકા દ્વારા અમૃત 2.0 તેમજ DAY-NULM અંતર્ગત "જલ દિવાલી" કાર્યક્રમનું પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી હરસિધ્ધિ કો ઓપરેટિવ કેડીટ સોસાયટી દ્વારા દિપાવલી ધિરાણ ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાલેજ ધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજ સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેનો લાભાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો
ભરૂચ શહેરની SVMIT એન્જિનિયરિંગ કોલેજ ખાતે “ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન-2023નું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના હિંમતનગરમાં કર્મધામ ટ્રસ્ટ દ્વારા નારી તું નારાયણી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાય હતી