ભાવનગર : પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર અપાય
ભાવનગરના જાણીતા ઉદ્યોગપતિ સુનિલ ગુણવંતરાય વડોદરિયાના સૌજન્યથી સ્વ. તારાબહેન ગુણવંતરાય વડોદરિયાની સ્મુતિમાં ૪૩૮મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં યોજાયો…
