PM મોદીએ ધનુષકોડીમાં અરિચલ મુનાઈ પોઈન્ટની મુલાકાત લીધી..!
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (21 જાન્યુઆરી) ધનુષકોડીમાં અરિચલ મુનાઈ પોઈન્ટની મુલાકાત લીધી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (21 જાન્યુઆરી) ધનુષકોડીમાં અરિચલ મુનાઈ પોઈન્ટની મુલાકાત લીધી હતી.
અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક સમારોહના એક દિવસ પહેલા, રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ સ્થળની મુલાકાત લેશે
રામેશ્વરમ દ્વિપના પૂર્વ ભાગમાં આ ધનુષકોઠી બીચ આવેલો છે. આ જ્ગ્યા પોતાની પ્રકૃતિક સુંદરતા માટે જાણીતી છે.
અક્ષય કુમારની 'રાજ સેતુ' 25 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. પહેલા જ દિવસે સારી કમાણી કરીને ફિલ્મે સાબિત…
દિવાળીના અવસર પર, અક્ષય કુમારે ચાહકોને એક અદ્ભુત ભેટ આપી છે, તેની સ્ટારર ફિલ્મ 'રામ સેતુ' 25 ઓક્ટોબરના…