અંકલેશ્વર : માનસિક અસક્ષમ સગીરા સાથે 5 દુષ્કર્મીઓએ આચર્યું દુષ્કર્મ, સગીરાને ગર્ભ રહી જતાં નરાધમોની ધરપકડ
માનસિક અસક્ષમ સગીરા સાથે 5 દુષ્કર્મીઓએ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી
માનસિક અસક્ષમ સગીરા સાથે 5 દુષ્કર્મીઓએ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી
પાડોશમાં રહેતા એક નરાધમે બાળકીને રમવા માટે બોલાવી હતી અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું