વડોદરા: સંત હરિપ્રસાદ અનંતની વાટે, તારીખ 1 ઓગસ્ટે કરાશે અંતિમ સંસ્કાર
સ્વામીના નશ્વરદેહને 5 દિવસ અંતિમ દર્શન માટે મૂકાશે, 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર કરાશે.
સ્વામીના નશ્વરદેહને 5 દિવસ અંતિમ દર્શન માટે મૂકાશે, 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર કરાશે.
સ્વામી હરિપ્રસાદનું નિધન, ભક્તો ઘેરા શોકમાં ગરકાવ. ભક્તો દ્વારા ધૂન સભાનું આયોજન.
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે…
બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું આજે સવારે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં નિધન થયું છે. સવારે 10 વાગ્યે તેમનો મૃતદેહ…