જામનગર : સંસ્કૃત પાઠશાળામાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માંગ, બ્રહ્મ સમાજ દ્વારા આવેદન પાઠવાયું
સંસ્કૃત પાઠશાળામાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવામાં આવે તેવી માંગ સાથે શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું.
સંસ્કૃત પાઠશાળામાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવામાં આવે તેવી માંગ સાથે શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું.