ભરૂચ:શણકોઈ ગામે ૯ ઝુંપડા વનવિભાગે તોડી પાડ્યા હોવાના આક્ષેપ સાથે લોકોમાં રોષ
ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે જંગલની જમીનમાં ઝુંપડા બનાવી દેવાનો વિવાદ વધુ વકયૉ છે.
ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે જંગલની જમીનમાં ઝુંપડા બનાવી દેવાનો વિવાદ વધુ વકયૉ છે.
ભરૂચ જિલ્લાનો નેત્રંગ તાલુકો અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોવા સાથે તાલુકાવાસીઓ વરસાદ આધારિત ખેતી કરે છે.