અમદાવાદ: જૈન સમાજ દ્વારા શત્રુંજય મહાતીર્થ બચાવવાની માંગ સાથે વિશાળ રેલી યોજાય,સરકાર પાસે કરી આ માંગ
અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ હતી. પાલડી ચાર રસ્તાથી રેલી શરૂ થઈ હતી.
અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ હતી. પાલડી ચાર રસ્તાથી રેલી શરૂ થઈ હતી.