ભરૂચ : ઝઘડિયાના ઉમલ્લા સ્થિત શ્રી કે.આર.પટેલ વિદ્યામંદિર ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું, બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી…
ગુજકોસ્ટ ગાંધીનગર અને પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર-ભરૂચના ઉપક્રમે બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય તે હેતુથી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન…
