વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં સહભાગી થયા, વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત વિશાળ જનસભા યોજાય…
સોમનાથ મહાદેવ મંદિરના પુનઃ નિર્માણના 75 વર્ષ પૂર્ણ થતાં 'સોમનાથ અમૃતપર્વ-2026' અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી થયા…
