બંગાળ, ગુજરાત, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં રામનવમી શોભા યાત્રા દરમિયાન પથ્થરમારો, હિંસામાં એકનું મોત
રામ નવમીની શોભાયાત્રા દરમિયાન દેશના છ રાજ્યોમાં ભારે હંગામો થયો હતો.
રામ નવમીની શોભાયાત્રા દરમિયાન દેશના છ રાજ્યોમાં ભારે હંગામો થયો હતો.
ભાવનગર જિલ્લાના મહુવાના ઇન્દિરા નગરમાં બે જૂથ વચ્ચે નજીવી બોલાચાલીમાં જૂથ અથડામણ થઈ હતી. સામસામે પથ્થર મારો થતા…
વૈષ્ણદેવી સર્કલ પાસે પાર્કિંગના મુદ્દે થયેલા ઝગડામાં પાનના ગલ્લા પર બેઠેલા યુવાનોએ પથ્થરમારો કરતાં દોડધામ મચી હતી.