સુરેન્દ્રનગર : નવરાત્રી મહોત્સવ માટે પોલીસતંત્ર સજ્જ,1200થી વધુ જવાનો બંદોબસ્ત માટે તૈનાત,જ્યારે શી ટીમ પણ આવારા તત્વો પર રાખશે વોચ
સુરેન્દ્રનગર જિલ્લામાં નાના-મોટા મળીને કુલ 850 સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંગે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ…
