નવસારી : તાપી રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે શ્વેતપત્રની માંગ સાથે આદિવાસી સમાજે વિશાળ રેલી યોજી
તાપી રિવર લિંક પ્રોજેકટના વિરોધ દ્વારા આદીવાસી સમાજે રાજ્ય સરકારના શાસનને ડગમગાવી દીધો છે,
તાપી રિવર લિંક પ્રોજેકટના વિરોધ દ્વારા આદીવાસી સમાજે રાજ્ય સરકારના શાસનને ડગમગાવી દીધો છે,
વાંસદા ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને બે રાજ્ય કક્ષાના પ્રધાનોની ઉપસ્થિતિમાં 28મો આદિજાતિ મહોત્સવ…
લાંબા સમયથી ચાલતા આ વિરોધમાં આદિવાસીઓની માંગ છે કે, આ મુદ્દે સરકાર સ્વેતપત્ર જાહેર કરે.