ભરૂચ : જૂની પેન્શન યોજના-પડતર પ્રશ્ને ઘેલા સોમનાથથી નીકળી શિક્ષકોની શિક્ષા યાત્રા, ભરૂચના 350 શિક્ષકો જોડાયા…
શિક્ષકોની જૂની પેન્શન યોજના સહિતના પડતર માંગણીઓને મુદ્દે ઘેલા સોમનાથથી યોજાયેલી શિક્ષા યાત્રા ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવી પહોચી…
શિક્ષકોની જૂની પેન્શન યોજના સહિતના પડતર માંગણીઓને મુદ્દે ઘેલા સોમનાથથી યોજાયેલી શિક્ષા યાત્રા ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવી પહોચી…