જામનગર: 60 આંગણવાડી કાર્યકર તેમજ 53 તેડાગર બહેનોને નિમણુંક પત્રો એનાયત કરાયા
જામનગર જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખાની સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને નિમણુંક પત્રો એનાયત
જામનગર જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખાની સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને નિમણુંક પત્રો એનાયત