ભરૂચ : સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાય સર્વ ધર્મ તિરંગા યાત્રા…
ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડીથી સર્વ ધર્મ તિરંગા યાત્રાનું આયોજન સ્થાનિક આગેવાન અબ્દુલ કામઠીની અગેવાનીમાં કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડીથી સર્વ ધર્મ તિરંગા યાત્રાનું આયોજન સ્થાનિક આગેવાન અબ્દુલ કામઠીની અગેવાનીમાં કરવામાં આવ્યું હતું.
હર્ષ સંઘવીએ વડોદરા શહેરમાં તિરંગા યાત્રા યોજી દેશભક્તિના માહોલમાં હજારોની સંખ્યામાં ઉમટેલી જનમેદની સાથે ‘મારી માટી, મારો દેશ’…
અમરેલીના સાંસદ નારણ કાછડીયા, ધારાસભ્ય મહેશ કસવાળાની આગેવાનીમાં 1 કિલોમીટર લાંબી વિશાળ તિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી…
મહાનગર પાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યપ્રધાન…
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
“મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના મીની મુંબઇ ગણાતા ગાંધીધામ શહેર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની…
સુરતમાં પાટીદાર અનામન આંદોલનને સાત વર્ષ પૂર્ણ થતાં પાટીદાર તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર દેશની સાથે જામનગરમાં આઝાદી કા અમ્રુત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગર હોમગાર્ડ દ્વારા તિરંગા…
ભાજપ દ્વારા રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ દરેક વોર્ડમાં તિરંગા યાત્રા યોજવામાં આવી…
જામનગર મહાનગરપાલિકા અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા આઇએએફ આઝાદી મહારન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.