ગાંધીનગર : ગુજરાતને ગ્રીન કવર આપવા વન વિભાગનો મોટો એક્શન પ્લાન, 11.80 કરોડથી વધુ રોપાઓનું થશે વિતરણ
ગુજરાતને હરિયાળું બનાવવા વન વિભાગે આ વર્ષે 423 નર્સરીઓ દ્વારા 11.80 કરોડથી વધુ રોપાઓનું વિતરણ અને 74,453 હેક્ટર…
ગુજરાતને હરિયાળું બનાવવા વન વિભાગે આ વર્ષે 423 નર્સરીઓ દ્વારા 11.80 કરોડથી વધુ રોપાઓનું વિતરણ અને 74,453 હેક્ટર…
ભરૂચની વિલાયત GIDCખાતે બિરલા ગ્રાસીમ કંપની દ્વારા વૃક્ષારોપાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પ્લાસ્ટિક વેસ્ટ સ્વચ્છતા અભિયાન હેઠળ અભિયાન…
મહા વાવેતર અરવલ્લીની ગીરીમાળાઓના મુગટરૂપ ઈડર વિસ્તાર અને તેમાં પણ શ્રીમદ રાજચંન્દ્ર જેવા આધ્યાત્મિક ઉંચાઈ હાંસલ કરેલ ગુરૂની…
પર્યાવરણ પ્રેમી ટીનાભાઇના સહયોગથી નર્મદા તટે વૃક્ષ જતનના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
“આઝાદી કા અમૃત મહોત્સવ”ની પૂર્ણાહુતિ નિમિત્તે “મારી માટી, મારો દેશ” અને “માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં…
સણોસરા પાસેના કૃષ્ણપરા ગામે ધારાસભ્ય ભીખા બારૈયા, ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ અને રાજકીય સામાજિક અગ્રણીઓનીની ઉપસ્થિતિમાં…
ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, અંકલેશ્વર યુવા ભાજપ પ્રમુખ દક્ષેશભાઈ ઉપપ્રમુખ જીગર પટેલ,મંત્રી વિનોદ કુમાર,નગરપાલિકાના સભ્યો અને શિક્ષણ સમિતિના…
ભારતીય જનતા પાર્ટીના પુર્વ અધ્યક્ષ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિના અવસરે અંકલેશ્વરમાં આગેવાનો તથા કાર્યકરોએ શ્રધ્ધાંજલિ આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મદિવસ, એપીએમસી દ્વારા 25,000 વૃક્ષોનું કરાશે વાવેતર.
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે મુખ્યમંત્રી વિજયરૂપાણીના જન્મદિવસ નિમિત્તે ચામુંડા માતાજી યુવા ગૃપ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે…