ઉત્તરાખંડ : રૂદ્રપુરમાં ઝેરી ગેસ લીક થતાં અત્યાર સુધીમાં 18 લોકો બેભાન, SDMને પણ ઉલ્ટીની ફરિયાદ
ઉત્તરાખંડના રુદ્રપુરમાં મંગળવારે સવારે ટ્રાન્ઝિટ કેમ્પના આઝાદ નગર/રાજા કોલોનીમાં ભંગારના વેરહાઉસમાં રાખેલ ગેસ સિલિન્ડર લીક થવા લાગ્યું
ઉત્તરાખંડના રુદ્રપુરમાં મંગળવારે સવારે ટ્રાન્ઝિટ કેમ્પના આઝાદ નગર/રાજા કોલોનીમાં ભંગારના વેરહાઉસમાં રાખેલ ગેસ સિલિન્ડર લીક થવા લાગ્યું
મધ્યપ્રદેશના રાયસેનમાં લગ્નનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. રાયસેન જિલ્લાનો એક યુવક ઉત્તરાખંડના નૈનીતાલની એક યુવતી સાથે…
બીજા કેદાર મધ્યમેશ્વર, ત્રીજા કેદાર તુંગનાથ સહિત અન્ય મંદિરો અને બુગ્યાલો (વેલ્વેટ મેડોઝ)માં સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણપણે…
ચોમાસાના બીજા રાઉન્ડનો વરસાદ હવે લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. 24 કલાકમાં ભારે વરસાદ, પૂર અને…
ઉત્તરાખંડમાં વરસાદે તબાહી મચાવતા અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. શુક્રવારે મોડી રાતથી પડી રહેલા વરસાદને કારણે…
બદ્રીનાથ હાઈવે પર નારકોટા પાસે નિર્માણાધીન પુલ તૂટી પડ્યો. તેના કાટમાળ નીચે 9 લોકો દટાયા હતા જેમાંથી પાંચ…
ઉત્તરાખંડનાં રામનગરમ શુક્રવારે એક દર્દનાક ઘટના બની છે. આ દુર્ઘટનામાં પર્યટકો સાથે ભરેલી એક ફોર વ્હીલર ભારે વરસાદ…
બસ આશરે 500 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ ઘટનામાં મોટાભાગના લોકોની સ્થિતિ ગંભીર હોવાની માહિતી મળી છે.
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને ઉત્તરાખંડ સરકાર કેદારનાથ ધામમાં 'ફોટોગ્રાફી પોઈન્ટ' બનાવી યાદ કરશે અને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે…
બે વર્ષના કોવિડ અંતરાલ બાદ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે આ સીઝનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.