મહેસાણા: પીએમના વતન વડનગરમાં 12મી અને 13મી નવેમ્બરના તાના-રીરી મહોત્સવ
કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠા સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠા સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
PM મોદીના જન્મદિવસની કરાશે અનોખી રીતે ઉજવણી, 71મા જન્મદિવસ નિમિત્તે 71 ફૂટ ઊંચું સ્ટેચ્યુ બનાવાશે.
પી.એમ.મોદીના વતન વડનગરની કાયાપલટ, પી.એમ.મોદીની સ્કૂલ બનશે પ્રેરણા કેન્દ્ર.
PM મોદીએની શાળાને ઐતિહાસિક સ્થળ બનાવવાનું કાર્ય શરૂ, વડનગરની સ્કૂલના વારસાને જાળવવા રાજ્ય સરકાર સજ્જ.
વ્યસન મુક્તિની મિશાલ. મહેસાણાનું બાદરપુર ગામ 25 વર્ષથી વ્યસન મુક્ત.