વડોદરા : ગણેશજીની આગમન યાત્રા દરમ્યાન સર્જાયા નાસભાગના દ્રશ્યો, પોલીસે મામલો થાળે પાડ્યો.
પથ્થરમારો થયો હોવાની અફવા ફેલાતા ભક્તોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. જોકે, મામલો વધુ ઉગ્ર બને તે પહેલાં…
પથ્થરમારો થયો હોવાની અફવા ફેલાતા ભક્તોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. જોકે, મામલો વધુ ઉગ્ર બને તે પહેલાં…
પાદરામાં બે જૂથ સામ-સામે આવી ગયા હતા. જેના પગલે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.
'ઇન્દ્રપ્રસ્થના રાજા' ગણાધીશને આનંદ ઉલ્લાસ અને વાજતે ગાજતે અનંત ચતુર્દશીએ વિદાય આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ગણેશ ભક્તે દોઢ મહિનાની મહેનત બાદ માટીના દીવામાંથી કળશ બનાવ્યો અને ગણેશની મૂર્તિને નાળિયેરના છાલમાંથી બનાવેલ નારિયેળમાં બિરાજીત…