લતા મંગેશકરની હાલત નાજુક, વેન્ટિલેટર પર શિફ્ટ કરાઇ
ભારત રત્ન સ્વરા લતા મંગેશકરની હાલત ફરી નાજુક બની ગઈ છે. તેમને ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે.
ભારત રત્ન સ્વરા લતા મંગેશકરની હાલત ફરી નાજુક બની ગઈ છે. તેમને ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે.
બીજી લહેરમાં ઓકિસજનની વર્તાઇ હતી અછત, હોસ્પિટલમાં બેડ મેળવવા લોકોને થઇ હતી મુશ્કેલી.
કોરોનાના દર્દીઓને વેન્ટીલેટરની પડે છે જરૂર, હોસ્પિટલ અને કંપનીના સત્તાધીશો રહયાં ઉપસ્થિત.
કોરોનાની બીજી લહેરમાં કોરોનાના દર્દીઓને ઓકિસજનની સૌથી વધારે જરૂરીયાત પડી રહી છે અને ઓકિસજન માટે દર્દીઓના સ્વજનો ભારે…
દેશમાં કોરોના બેકાબૂ બન્યો છે. દરરોજ હજારો કેસ નોંધાય છે, જ્યારે સેંકડો દર્દીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.…
વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલ ખાતે બેડની ક્ષમતા વધારીને 715 કરવાનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગત સોમવારની આખી રાત તંત્ર દ્વારા વિવિધ હોસ્પિટલોમાં પથારીઓની સુવિધા…