પ્રયાગરાજ મહાકુંભનો અંતિમ દિવસ,અગણિત શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી
મહાશિવરાત્રીના અવસર પર, પ્રયાગરાજના સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે.25 ફેબ્રુઆરી સુધીમાં 64.6 કરોડ લોકોએ સ્નાન કર્યું ધર્મ…
મહાશિવરાત્રીના અવસર પર, પ્રયાગરાજના સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે.25 ફેબ્રુઆરી સુધીમાં 64.6 કરોડ લોકોએ સ્નાન કર્યું ધર્મ…
GSRTCની વોલ્વોમાં પ્રયાગરાજથી પરત ફરેલા યાત્રિકોએ રાજ્ય સરકાર અને GSRTCની સેવાને બિરદાવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સકારાત્મક નિર્ણયને…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજો સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં સંગમ ઘાટ…
ગુજરાત ટુરિઝમ પેવેલિયન દ્વારા પણ રાજ્યની ઓળખ સમા વિવિધ સ્થળોના ટેબ્લોની પ્રદર્શનની કરવામાં આવી છે,જે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની…
કનેક્ટ ગુજરાત ન્યુઝ ચેનલની ટીમ દ્વારા પણ શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાની મુલાકાત લેવામાં આવી હતી,જેમાં ગંગાદાસજી બાપુએ રસપ્રદ વાતચીત…
યાત્રામાં મુસાફરી અને રહેવાની વ્યવસ્થા હશે.જેમાં જમવાની વ્યવસ્થા મુસાફરે જાતે કરવાની રહેશે.હાલ પૂરતી બસ વ્યવસ્થા અમદાવાદ પૂરતી રહેશે.…
કુંભનગરી પ્રયાગરાજમાં વિશ્વભરમાંથી ભક્તોના આગમનની પ્રક્રિયા ચાલુ છે. હવે સૂત્રોને ટાંકીને સમાચાર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ…
એવું માનવામાં આવે છે કે આ પવિત્ર સ્થાનો પર અમૃતના ટીપા પડ્યા હતા, તેથી અહીં સ્નાન કરવાથી પાપોનો નાશ…