Connect Gujarat

You Searched For "Badrinath"

જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી હિમવર્ષા, બદ્રીનાથ-કેદારનાથમાં બરફની ચાદર છવાય…..

12 Nov 2023 5:32 AM GMT
પવર્તો પર હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત ઉત્તરાખંડમાં ઠંડીનું જોર વધ્યું છે. હવામાનમાં પલટાં વચ્ચે...

કેદારનાથ અને બદ્રીનાથના કપાટ આ દિવસે રહેશે બંધ, જાણો સંપૂર્ણ માહિતી...

4 Nov 2023 11:33 AM GMT
ઓક્ટોબરમાં ચાર ધામ યાત્રાએ જે વેગ મેળવ્યો હતો તે શિયાળામાં પણ ચાલુ જ છે. અત્યારે પણ 20 હજારથી વધુ લોકો ચાર ધામ પહોચી ગયા છે.

ચાર ધામોમાંના એક ધામ બદ્રીનાથમાં શંખ કેમ નથી વગાડવામાં આવતો, જાણો રહસ્ય

16 Jun 2023 11:00 AM GMT
દેવભૂમિ તરીકે ઓળખાતું ઉતરાખંડ તેની સુંદરતા માટે જાણીતું છે. દેશ વિદેશથી ભક્તો અહી ચાર ધામ માના એક ધામ બદ્રીનાથના દર્શન કરવા માટે આવે છે.

ચારધામ યાત્રામાં 27 દિવસમાં 58 લોકોએ જીવ છોડ્યો, સૌથી વધુ કેસ હ્રદય રોગના હુમલાના

19 May 2023 10:04 AM GMT
વારંવાર હવામાન ખરાબ હોવાના કારણે પ્રશાસનની સાથે સાથે શ્રદ્ધાળુઓએ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

ઉતરાખંડ : બદ્રીનાથ યાત્રા અટકી, ભૂસ્ખલન થતાં હાઈવે બંધ, હજારો મુસાફરો ફસાયા.

5 May 2023 4:12 AM GMT
બદ્રીનાથ હાઈવે પર હેલાંગમાં પહાડી પરથી કાટમાળ પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. આ પછી પ્રશાસને બદ્રીનાથ યાત્રા રોકી દીધી છે.

યાત્રીઓને રાહ નહીં જોવી પડશે, એક કલાકમાં 1200 શ્રદ્ધાળુઓ કરી શકશે કેદારનાથના દર્શન, મળશે ટોકન

15 Feb 2023 4:17 AM GMT
આવનારી યાત્રા દરમિયાન એક કલાકમાં માત્ર 1200 શ્રદ્ધાળુઓ જ કેદારનાથના દર્શન કરી શકશે.

ઉત્તરાખંડ : જોશીમઠમાં ભૂસ્ખલનથી મકાનોમાં તિરાડો, સ્થાનિકોએ બદ્રીનાથ હાઈ-વે પર ચક્કાજામ કર્યો...

5 Jan 2023 7:53 AM GMT
ગુરુવારથી જોશીમઠમાં ધામા નાખશે અને 2 દિવસ સુધી ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરશે

મેરીગોલ્ડ ફૂલોથી શણગારવામાં આવ્યું બદ્રી વિશાલનું ઘર, આજથી બંધ થશે મંદિરના દરવાજા.!

19 Nov 2022 3:18 AM GMT
શિયાળાની ઋતુ માટે આજે શનિવારે બપોરે 3.35 કલાકે બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવામાં આવશે.

ચારધામ : ભક્તો માટે સોવેનિયર બનાવવા સૂચના, રાજ્યમાં સ્વરોજગારનો બીજો માર્ગ ખુલશે.!

2 Nov 2022 6:05 AM GMT
રાજ્યમાં ચારધામ યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓ માટે સોવનિયર તૈયાર રહેશે. તેનાથી યુવાનો અને મહિલાઓ માટે સ્વરોજગારીનો માર્ગ ખુલશે.

ગણેશ મહોત્સવ દરમ્યાન ચારધામની યાત્રા ભરૂચમાં જ બનશે શક્ય !,જુઓ ક્યાં ક્યાં 4 ધામની પ્રતિકૃતિનું કરાયું નિર્માણ

6 Sep 2022 7:59 AM GMT
હાલ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં અલગ અલગ યુવક મંડળો દ્વારા ચારધામની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું છે જે લોકોમાં આકર્ષણનું...

ઉત્તરાખંડ: ચારધામ યાત્રામાં બે વર્ષ બાદ ભક્તોની ઉમટી ભીડ,પ્રશાસનને પરસેવો વળી ગયો

11 May 2022 6:13 AM GMT
બે વર્ષના કોવિડ અંતરાલ બાદ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે આ સીઝનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.

બાબા બદ્રીનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખૂલ્યા, એક દિવસમાં 15 હજાર શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન

8 May 2022 3:39 AM GMT
આજે બાબા બદ્રીનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે રવિવારે સવારે છ વાગ્યાને 15 મિનિટ પર શ્રદ્ધાળુઓ માટે બાબા...