ભરૂચ : ઝઘડિયાના હિંગોરિયા ગામે આદિવાસી દિવસની આગોતરી ઉજવણી કરાય
સમગ્ર દેશમાં તા. 9મી ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેનું આગવું આયોજન ઝઘડિયા તાલુકાના હિંગોરિયા ગામે ખાતે કરવામાં આવ્યું
સમગ્ર દેશમાં તા. 9મી ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેનું આગવું આયોજન ઝઘડિયા તાલુકાના હિંગોરિયા ગામે ખાતે કરવામાં આવ્યું
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આજરોજ તેમના સમર્થકો સાથે ભરૂચ કલેકટર તુષાર સુમેરાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.