ગીર સોમનાથ : રાજ્ય સરકારના રાહત પેકેજથી નારાજ ખેડૂતોએ સંપૂર્ણ દેવા માફીની માંગ કરી.
સમગ્ર રાજ્ય સહિત ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ગીર પંથકના 6 તાલુકાઓમાં મગફળી તથા સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાન થયું છે
સમગ્ર રાજ્ય સહિત ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ગીર પંથકના 6 તાલુકાઓમાં મગફળી તથા સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાન થયું છે