જૂનાગઢ : આહીર યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓએ પરંપરાગત પહેરવેશમાં રાસની રમઝટ બોલાવી
જુનાગઢ આહીર યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી નિમિત્તે પરંપરાગત પહેરવેશ પહેરીને સમાજના લોકોએ રાસની રમઝટ બોલાવી હતી.
જુનાગઢ આહીર યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી નિમિત્તે પરંપરાગત પહેરવેશ પહેરીને સમાજના લોકોએ રાસની રમઝટ બોલાવી હતી.