અમદાવાદ : કલેકટરના આદેશનું ઉલ્લંઘન, લોકોની લાગી કતાર પણ કચેરીને તાળા
અમદાવાદના કલેકટર સંદિપ સાંગલેએ કોરોનાની સહાય મેળવવા માંગતા અરજદારોની સુવિધા માટે રવિવારે કચેરી ખુલ્લી રાખવા આદેશ કર્યો હતો.
અમદાવાદના કલેકટર સંદિપ સાંગલેએ કોરોનાની સહાય મેળવવા માંગતા અરજદારોની સુવિધા માટે રવિવારે કચેરી ખુલ્લી રાખવા આદેશ કર્યો હતો.