Connect Gujarat

You Searched For "AIIMS"

જેલમાં કેજરીવાલને ડોકટરની જરૂર છે ! જેલ પ્રસાશને AIIMSને લખ્યો પત્ર...

22 April 2024 3:11 AM GMT
જેમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ માટે વરિષ્ઠ ડાયાબિટોલોજીસ્ટની નિમણૂક કરવાનું કહેવામાં આવ્યું છે.

શું, ચીનનો ન્યુમોનિયા વાઈરસ દિલ્હી પહોંચ્યો..? AIIMSએ રિપોર્ટ્સ પર આપ્યો આ જવાબ...

7 Dec 2023 8:47 AM GMT
ન્યુમોનિયા બેક્ટેરિયા કે જેણે ચીનમાં પાયમાલી મચાવી છે તેવા કેસ દિલ્હીમાં મળ્યા હતા, જેને દિલ્હી એઈમ્સ દ્વારા નકારી કાઢવામાં આવી

રાજુ શ્રીવાસ્તવનો ફેન સેલ્ફી લેવા માટે AIIMSની ICUમાં દાખલ થયો, ICUની સુરક્ષા વધારી

22 Aug 2022 9:29 AM GMT
દેશના સૌથી લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ આ દિવસોમાં દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા છે.

દેશની તમામ AIIMS સ્વાતંત્રતા સેનાનીઓ અને વિસ્તારના સ્મારકોના નામથી ઓળખાશે!, વાંચો કેન્દ્ર સરકારનો નવો નિર્ણય

22 Aug 2022 5:05 AM GMT
કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવમાં ક્ષેત્રના નાયકો, સ્વતંત્રતા સેનાનીઓ, ઐતિહાસિક ઘટનાઓ અથવા વિસ્તારના સ્મારકો અથવા તેમની વિશિષ્ટ ભૌગોલિક ઓળખના આધારે દિલ્હી...

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો, દિલ્હીની AIIMSમાં દાખલ

10 Aug 2022 9:14 AM GMT
રાજુ શ્રીવાસ્તવ ટ્રેડમિલ પર વર્કઆઉટ કરી રહ્યો હતો.આ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો અને તે ઢળી પડ્યો..

ઉત્તરપ્રદેશ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોરખપુરમાં AIIMS, ફર્ટિલાઇઝર ફેક્ટરીનું કર્યું ઉદ્દઘાટન

7 Dec 2021 8:35 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોરખપુરમાં AIIMS, ફર્ટિલાઇઝર ફેક્ટરીનું ઉદ્દઘાટન કર્યું છે. વડાપ્રધાને ગોરખપુરને 9600 કરોડની યોજનાઓની ભેટ આપી છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી, શ્વાસ લેવામાં તકલીફ થતાં AIIMSમાં દાખલ

14 Oct 2021 4:06 AM GMT
દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની મંગળવારે અચાનક તબિયત બગડી ગઈ છે. તેઓને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી

પીએમ નરેન્દ્ર મોદીએ એઈમ્સમાં કોરોના વાયરસની રસી લીધી

1 March 2021 3:50 AM GMT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એઈમ્સમાં કોરોના વાયરસની રસી લીધી છે. પ્રધાનમંત્રીએ કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. પીએમ મોદીએ સવારે 6 કલાકે એઈમ્સ...

રાજકોટ: એઇમ્સ હોસ્પિટલના આજે 50 વિદ્યાર્થીની પ્રથમ બેચના શ્રીગણેશ, CM રૂપાણીએ ઇ-શુભારંભ કરાવ્યો

21 Dec 2020 9:02 AM GMT
50 વિદ્યાર્થીને પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ ખાતે આજથી અભ્યાસ કરાવવામાં આવશે. પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને મુખ્ય ત્રણ વિષય એનાટોમી, ફિઝિયોલોજી...

આંધ્રપ્રદેશમાં રહસ્યમય રોગથી પીડાતા દર્દીઓના લોહીના નમૂનાઓમાં લીડ અને નિકલ ધાતુઓ મળી

8 Dec 2020 11:06 AM GMT
આંધ્રપ્રદેશમાં જે રહસ્યમય રોગ સામે આવ્યો છે તેની કઈક નવી જ માહિતી મળી છે. પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ઇલુરુ શહેરમાં રહસ્યમય બિમારીથી પીડાતા દર્દીઓના...

RJD ના વરિષ્ઠ નેતા રઘુવંશ પ્રસાદ સિંહનું દિલ્હીના AIIMSમાં નિધન

13 Sep 2020 7:50 AM GMT
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને આરજેડી નેતા રઘુવંશ પ્રસાદ સિંહનું આજે નવી દિલ્હીના એઇમ્સમાં નિધન થયું. રઘુવંશ પ્રસાદ સિંહ લાલુ પ્રસાદ યાદવની નજીકના...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સ્વસ્થ થયા આજ રોજ AIIMS માંથી અપાઈ રજા

31 Aug 2020 6:39 AM GMT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોનાને માત આપી 12 દિવસ બાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. તેઓને સોમવારે દિલ્હીની એમ્સમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે....