પોલીસ મેમોરિયલ ડે નિમિત્તે અમિત શાહે કહ્યું, 'મોદી સરકારે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ જાળવી રાખી છે.!
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે જણાવ્યું હતું કે પૂર્વોત્તરમાં આતંકવાદ, ડાબેરી ઉગ્રવાદ અને વિદ્રોહની ઘટનાઓમાં 65 ટકાનો ઘટાડો થયો છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે જણાવ્યું હતું કે પૂર્વોત્તરમાં આતંકવાદ, ડાબેરી ઉગ્રવાદ અને વિદ્રોહની ઘટનાઓમાં 65 ટકાનો ઘટાડો થયો છે.
આજે જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ છે.
બોરીયાવી ગામે શ્રી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
મણિપુરની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે.
બિપરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં આગામી અમરનાથ યાત્રાની તૈયારીઓ અને સુરક્ષાની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે